📚 શિક્ષણદીપ 📚
■ ગુજરાતી સાહિત્ય ■
◆ મધ્યકાલીન યુગ - ભક્તિ યુગ - નરસિંહયુગ ◆
◆ ભાલણ - ઇ.સ.૧૪૩૪ ◆
◆ જન્મ : પાટણ
◆ આખ્યાનનો પિતા.
◆ આખ્યાનને સૌપ્રથમ કડવા બંધ કરનાર કવિ.
◆ તેઓ મુખ્યત્વે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા.
◆ સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેઓને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવતા હતા.
◆ નરસિંહ મહેતા જેવા પદો ભાલણે લખ્યાં છે.
◆ 'ગુર્જર ભાષા' શબ્દ ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ભાલણે પ્રયોજ્યો છે.
◆ ભાલણની 'કાદંબરી' યશોદાયી કૃતિ ગણાય છે.
◆ ભાલણ ની મહત્વની કૃતિઓ : દશમસ્કંધ, રામબાલ ચરિત, નળાખ્યાન, કૃષ્ણવિષ્ટિ, કાદંબરી (અનુવાદ), મૃગીઆખ્યાન, દુર્વાસા આખ્યાન, રામ વિવાહ, ધ્રુવાખ્યાન.
◆ભાલણ ની મહત્વ ની પંક્તિઓ :
- વિધાતાએ વધન રચ્યું તવારા સારા ઇન્દ્રનું હરિઉં.
- માહરી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર, પદિ પદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર.
www.shikshandeep.blogspot.com
https://t.me/ShikshanDeep
No comments:
Post a Comment
if you have any doubts please let me know