Tuesday, September 1, 2020

સર્જક : કવિ ભાલણ

📚 શિક્ષણદીપ 📚

■ ગુજરાતી સાહિત્ય ■ 

◆ મધ્યકાલીન યુગ - ભક્તિ યુગ - નરસિંહયુગ ◆

◆ ભાલણ - ઇ.સ.૧૪૩૪ ◆

◆ જન્મ : પાટણ 

◆ આખ્યાનનો પિતા.

◆ આખ્યાનને સૌપ્રથમ કડવા બંધ કરનાર કવિ.

◆ તેઓ મુખ્યત્વે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા.

◆ સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેઓને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવતા હતા.

◆ નરસિંહ મહેતા જેવા પદો ભાલણે લખ્યાં છે.

◆ 'ગુર્જર ભાષા' શબ્દ ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ભાલણે પ્રયોજ્યો છે.

◆ ભાલણની 'કાદંબરી' યશોદાયી કૃતિ ગણાય છે.

◆ ભાલણ ની મહત્વની કૃતિઓ : દશમસ્કંધ, રામબાલ ચરિત, નળાખ્યાન, કૃષ્ણવિષ્ટિ,  કાદંબરી (અનુવાદ), મૃગીઆખ્યાન, દુર્વાસા આખ્યાન,  રામ વિવાહ, ધ્રુવાખ્યાન.

◆ભાલણ ની મહત્વ ની પંક્તિઓ :
- વિધાતાએ વધન રચ્યું તવારા સારા ઇન્દ્રનું હરિઉં.
- માહરી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર, પદિ પદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર.

www.shikshandeep.blogspot.com

https://t.me/ShikshanDeep

No comments:

Post a Comment

if you have any doubts please let me know