Pages

Introduction

Pages

Pages

Friday, September 4, 2020

સર્જક : હરિવલ્લભ ભાયાણી

■ ગાંધીયુગ - મોહનયુગ ■ 

■ હરિવલ્લભ ભાયાણી ( ઇ.સ. ૧૯૧૭ ) ■
 
◆ જન્મ : મહુવા ( ભાવનગર ) 

◆ ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન.

◆ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ દ્રવિડીયન લિંગવિસ્ટિકસ ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રધ્યાપક તરીકે સેવા આપનાર કવિ છે.

◆ 'કાવ્યપ્રપંચ' બદલ નર્મદ સુવર્ણચંદ્રક અને 'રચના અને સંરચના' કૃતિ બદલ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

■ હરિવલ્લભ ભાયાણી મહત્ત્વની કૃતિઓ ■

◆ વિવેચન :  અનુશીલનો, શોધ અને સ્વાધ્યાય, કાવ્યમાં શબ્દ, કાવ્યકૌતુક 

◆ સંશોધન : વાગ્વ્યાપાર,  ગુજરાતી ભાષાનો કુલક્રમ, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ

◆ સંપાદન : સંદેશક રાસ

◆ અંગ્રેજી : Studies in  Hemachandras Deshinama mala.

https://t.me/ShikshanDeep

No comments:

Post a Comment

if you have any doubts please let me know