■ ગાંધીયુગ - મોહનયુગ ■
■ હરિવલ્લભ ભાયાણી ( ઇ.સ. ૧૯૧૭ ) ■
◆ જન્મ : મહુવા ( ભાવનગર )
◆ ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન.
◆ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ દ્રવિડીયન લિંગવિસ્ટિકસ ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રધ્યાપક તરીકે સેવા આપનાર કવિ છે.
◆ 'કાવ્યપ્રપંચ' બદલ નર્મદ સુવર્ણચંદ્રક અને 'રચના અને સંરચના' કૃતિ બદલ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
■ હરિવલ્લભ ભાયાણી મહત્ત્વની કૃતિઓ ■
◆ વિવેચન : અનુશીલનો, શોધ અને સ્વાધ્યાય, કાવ્યમાં શબ્દ, કાવ્યકૌતુક
◆ સંશોધન : વાગ્વ્યાપાર, ગુજરાતી ભાષાનો કુલક્રમ, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ
◆ સંપાદન : સંદેશક રાસ
◆ અંગ્રેજી : Studies in Hemachandras Deshinama mala.
https://t.me/ShikshanDeep
No comments:
Post a Comment
if you have any doubts please let me know