Sunday, September 6, 2020

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

નર્મદ સાહિત્યસભા

- ઇ.સ. ૧૯૨૩માં સુરત ખાતે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ, જે પાછળથી ઈ.સ.૧૯૩૯માં નર્મદ સાહિત્યસભા તરીકે ઓળખાઈ.

- આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને નર્મદ ચંદ્રક એનાયત કરે છે.

- પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતીન્દ્ર દવેને અપાયો હતો.

પ્રેમાનંદ સાહિત્યસભા

-  ઇ.સ. ૧૯૧૬ વડોદરા સાહિત્યસભા જે ઇ.સ.૧૯૪૪થી પ્રેમાનંદ સાહિત્યસભા તરીકે ઓળખાય છે.

- આ સંસ્થા વડોદરામાં આવેલી છે.

- તે સાહિત્યનું પ્રકાશન કરે છે.

- ૧૯૮૪થી દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકની પસંદગી કરી તે 'પ્રેમાનંદ ચંદ્રક' એનાયત કરે છે.

- આ સંસ્થાનો પ્રથમ ચંદ્રક ( મરણોત્તર ) સ્વ. શ્રી અબ્બાસ મરીઝને એનાયત થયો હતો.

No comments:

Post a Comment

if you have any doubts please let me know