◆ નર્મદ સાહિત્યસભા ◆
- ઇ.સ. ૧૯૨૩માં સુરત ખાતે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ, જે પાછળથી ઈ.સ.૧૯૩૯માં નર્મદ સાહિત્યસભા તરીકે ઓળખાઈ.
- આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને નર્મદ ચંદ્રક એનાયત કરે છે.
- પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતીન્દ્ર દવેને અપાયો હતો.
◆ પ્રેમાનંદ સાહિત્યસભા ◆
- ઇ.સ. ૧૯૧૬ વડોદરા સાહિત્યસભા જે ઇ.સ.૧૯૪૪થી પ્રેમાનંદ સાહિત્યસભા તરીકે ઓળખાય છે.
- આ સંસ્થા વડોદરામાં આવેલી છે.
- તે સાહિત્યનું પ્રકાશન કરે છે.
- ૧૯૮૪થી દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકની પસંદગી કરી તે 'પ્રેમાનંદ ચંદ્રક' એનાયત કરે છે.
- આ સંસ્થાનો પ્રથમ ચંદ્રક ( મરણોત્તર ) સ્વ. શ્રી અબ્બાસ મરીઝને એનાયત થયો હતો.
No comments:
Post a Comment
if you have any doubts please let me know