Ganesh Vasudev Mavalankar
◆ ગાંધીજીના અનન્ય ભક્ત અને સરદાર વલ્લભભાઈના પરમ વિશ્વાસુ સાથી આઝાદ ભારતના પ્રથમ પાર્લામેન્ટના સ્પીકર અને પછી લોકસભાના અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની જન્મ જયંતી છે.
◆ એમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના માલવણ ગામમાં થયો હતો. જન્મ તા. ૨૬-૧૧-૧૮૮૮
◆ સર્વોપરી કોંગ્રેસીઓમાના એક એવા દાદા સાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.
◆ તા. ૨૭-૦૨-૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment
if you have any doubts please let me know