Wednesday, December 9, 2020
Saturday, December 5, 2020
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ મહારાષ્ટ્રના શિક્ષકને 7 કરોડનો ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ મહારાષ્ટ્રના શિક્ષકને 7 કરોડનો ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો
◆ ક્યાં કારણે ઍવોડ મળ્યો ?
કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભારતમાં QR કોડ ધરાવતા પાઠ્યપુસ્તકની ક્રાંતિને આગળ ધપાવવાના પ્રયાસ બદલ રણજીત સિંહ ડિસલેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષ 2014માં વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયામાંથી 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા.
◆ રણજીતસિંહ ડિસલેના આ નિર્ણયે સૌનું દિલ જીતી લીધું
ગ્લોબલ ટીચર પુરસ્કાર જીતવાની સાથે 7 કરોડ રૂપિયા જીતનાર રણજીત સિંહ ડિસલેએ પોતાની ઇનામી રકમમાંથી 50 ટકા રકમ ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે. રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌના દિલ જીતી લીધા છે.
Special day - Raghuveer Chaudhary / PratapSinh H. Rathod - દિન વિશેષ - રઘુવીર ચૌધરી / પ્રતાપસિંહ હ. રાઠોડ
રઘુવીર ચૌધરી
◆ રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.
◆ મુખ્ય કૃતિઓ ◆
👉🏻 નવલકથા
પૂર્વરાગ (૧૯૬૪)*
અમૃતા (૧૯૬૫)*
પરસ્પર (૧૯૬૯)
રૂદ્રમહાલય (૧૯૭૮)
પ્રેમઅંશ (૧૯૮૨)
ઇચ્છાવર (૧૯૮૭)
👉🏻 ગુજરાતી સાહિત્ય સભા મુજબ "અમૃતા" એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.
👉🏻 વાર્તા સંગ્રહો
આકસ્મિક સ્પર્શ (૧૯૬૬)
ગેરસમજ (૧૯૬૮)
બહાર કોઈ છે (૧૯૭૨)
નંદીઘર (૧૯૭૭)
અતિથિગૃહ (૧૯૮૮)
કવિતા ફેરફાર કરો
તમસા (૧૯૬૭, ૧૯૭૨)
વહેતાં વૃક્ષ પવનમાં
ઉપરવાસયત્રી
નાટક ફેરફાર કરો
અશોકવન (૧૯૭૦)
ઝુલતા મિનારા (૧૯૭૦)
સિકંદરસાની (૧૯૭૯)
નજીક
એકાંકી ફેરફાર કરો
ડિમલાઇટ (૧૯૭૩)
ત્રીજો પુરુષ (૧૯૮૨)
👉🏻 વિવેચન
અદ્યતન કવિતા
વાર્તાવિશેષ
દર્શકના દેશમાં
જયંતિ દલાલ
મુક્તાનંદની અક્ષર આરાધના
👉🏻 રેખાચિત્રો
સહરાની ભવ્યતા (૧૯૮૦)
તિલક
👉🏻 પ્રવાસ વર્ણન
બારીમાંથી બ્રિટન
👉🏻 ધર્મચિંતન
વચનામૃત અને કથામૃત
👉🏻 સંપાદન
સ્વામિનારાયણ સંતસાહિત્ય
નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય
પ્રતાપસિંહ હ. રાઠોડ 'સારસ્વત'
ઘડતર - પ્રતાપસિંહ હ. રાઠોડ
પ્રતાપસિંહ હ. રાઠોડ - 'સારસ્વત'
Tuesday, December 1, 2020
GSERC Shikshan Sahayak Bharti 2020 - Government Secondary Teacher Recruitment 2020
Government Secondary School Vacant Seats
Adhyapak Sahayak Bharti 2020 - અધ્યાપક સહાયક ભરતી
Adhyapak Sahayak Bharti 2020
Important Date for Apply online
Start Date for Apply online : 1-12-2020
Last Date for apply online : 21-12-2020
Number of posts : 780
Posts : Assistant Professor (Assistant Professor) (Arts, Commerce, Science, Home Science, Rural Studies, Physical Education, Education, Law, Art Exhibition)
Subscribe to:
Posts (Atom)