ડૉ.મારિયા મોન્ટેસરી |
‘મોન્ટેસોરી’ પદ્ધતિનાં જનક ડૉ.મારિયા મોન્ટેસરીનો જન્મદિન છે. એમનો જન્મ તા. 31-08-1870ના
રોજ થયો થતો.
રૂસોએ બાળકેન્દ્રી નિરીક્ષણના બીજને પોષવાનું
સુંદર કામ કર્યું, પરંતુ તેને પદ્ધતિસરનો મનોવૈજ્ઞાનિક
મોડ આપવાનું ભગીરથ કાર્ય તો ડૉ. મારિયા મોન્ટેસરીએ જ કર્યું. ‘મોન્ટેસરી શિક્ષણપદ્ધતિ’ અને મોન્ટેસોરી બાલમંદિરો’એ એમની કદી ન ભુલાય એવી અનન્ય ભેટ છે.
એમનું તા. 06-02-1952ના રોજ અવસાન થયું.