Showing posts with label Breaking News. Show all posts
Showing posts with label Breaking News. Show all posts

Thursday, September 1, 2022

Bin Sachivalaya Clerk Document List Declared

Bin Sachivalaya Clerk Document List Declared


Bin Sachivalaya Clerk Document List Declared 

BIG BREAKING NEWS 

🔸બિનસચીવાલય કલાર્ક ભરતી.

🔹 ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે સીલેકટ થયેલ ઉમેદવારોનુ લીસ્ટ ડીકલેર👇

Friday, February 25, 2022

Gunotsav 2.0 Suchano & Report Card SSA Gujarat

 

Gunotsav 2.0 Suchano & Report Card||ssa Gujarat





Gunotsav 2.0 Suchano & Report Card||ssa Gujarat


Download GSQAC Gunotsav 2.0 Preparation pdf : Click Here

Important Link Update (24-02-2022)


તમારી શાળાનું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો

Wednesday, October 27, 2021

Vidyasahayak Recruitment 2021 News

Vidyasahayak Recruitment 2021 News


💥 BREAKING NEWS

● વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત લેટેસ્ટ પરિપત્ર. 



Thursday, September 16, 2021

GSERC Granted Secondary & Higher Secondary Recruitment 2021

GSERC Granted Secondary & Higher Secondary Recruitment 2021 

IMPORTANT LINK:

● સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૧૯-૨૦ નું qualified waiting list- 3 જાહેર કરેલ છે. : Click Here

Friday, August 27, 2021

GSRTC Conductor Call Letter 2021

GSRTC Conductor Call Letter 2021


GSRTC Conductor Recruitment 2021 Notification Pdf for 2389 Parichalak Registration @gsrtc.in. Gujarat Roadways Bharti 2021 Online Application Form is available here for the Post of 2389 Conductor Jobs. Candidates Apply Online for GSRTC Jobs 2021 Before the Last Date of Registration From This Webpage for Conductor (Parichalak/Samvida) Posts.

Gujarat State Road Transport Corporation, abbreviated GSRTC, is a Government State Transport Undertaking of Gujarat for passengers facilitating with road public transport in mofussil/city services. GSRTC operates within the state of Gujarat, India, and neighboring states. It has a fleet of 8703 buses.

Gujarat State Road Transport Corporation (GSRTC) has published the Exam Date Change Notification for the post of Conductor 2021. Check below for more details.

Posts Name: Conductor

Download Call Letter: Click Here

Exam Date Change Notification: Click Here

The exam will be held on 05-09-2021

Final O.M.R. Merit List: Click Here


Saturday, August 21, 2021

Gujarat State Trible Education Society (GSTES) Recruitment 2021

Gujarat State Trible Education Society (GSTES) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.


Gujarat State Trible Education Society (GSTES) Recruitment 2021

Job Details:

Posts:

Teacher
Clerk
Warden
Physical Instructor
Educational Qualification: 

Please read Official Notification for Educational Qualification details.
Selection Process: 

Candidates will be selected based on an interview.
How to Apply ?: 

Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
Note: Candidates are suggested to read the official notification before applying.


Job Advertisement: Click Here


Last Date: 

31-08-2021
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Wednesday, July 28, 2021

ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન

 ગુજરાતનું ગૌરવ વિશ્વ સ્તરે : ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન




ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરાને સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલા તેલંગાણાના રામપ્પા મંદિરને હેરિટેજ જાહેર કરાયું હતું. એ રીતે આ વખતે હેરિટેજ સમિતિની 44મી બેઠકમાં ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.

 

કચ્છનો પ્રવાસન વિકાસ થયો

ધોળાવીરા ગુજરાતની ધરોહર છે, પરંતુ સરકારે તેને બહુ મોડેથી વિકસાવી. કચ્છનો પ્રવાસન વિકાસ થયો ત્યારે ધોળાવીરાનો નંબર લાગ્યો બાકી તો ત્યાં ચાર-સાડા ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરતીમાં ધરબાયેલો છે. ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા. ધોળાવીરામાંથી સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા-લીપી)માં લખાયેલું સાઈનબોર્ડ મળી આવ્યું છે.

 

ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ આજની બધી સરકારોએ શીખવું પડે એવું હતું.

એમાં શું લખ્યું છે, એ દુનિયાભરના સંશોધકો ઉકેલી શક્યા નથી. તો વળી ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ આજની બધી સરકારોએ શીખવું પડે એવું હતું. ખાસ અને આમ એમ બે પ્રકારના નગરજનોમાં વહેંચાયેલા નગરનું બાંધકામ પણ એવું હતું, જેમાં વચ્ચેના ભાગમાં રાજવીઓ કે પછી નગપપતિઓ રહેતા. બહારના ભાગમાં ગામજનો રહેતા. રણ વિસ્તાર હોવા છતાં પાણીની અછત ઉભી ન થાય એટલા માટે નગર ફરતે અનેક કદાવર ટાંકા બનાવાયા હતા. એ ટાંકા આજે પણ ધોળાવીરા જનારા પ્રવાસીઓ જોઈ શકે છે. તો વળી હજારો વર્ષ પહેલા ત્યાં પથ્થરનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે પાણીની ઠંડક જળવાઈ રહે. એ વખતના બાથરૃમ અને જળ સંગ્રહના ટાંકા પણ ધોળાવીરાની મુલાકાત વખતે જોઈ સમજી શકાય જો સાથે ગાઈડ હોય તો. ધોળાવીરાની જોકે જોઈએ એવી જાળવણી થતી નથી. અગાઉ ત્યાં બાંધકામના નામે પુરાતત્વીય અવશેષો પર બુલડોઝર ફેરવાયા હતા તો વળી હમણાં આગ પણ લાગી હતી. હવે તેને હેરિટેજનો દરજ્જો મળશે એટલે વિશ્વભરમાંથી પ્રવાસીઓ વધુ અપેક્ષા સાથે આવશે. એમની અપેક્ષા પ્રમાણે ધોળાવીરાની જાળવણી કરવી એ પણ આપણી ફરજ છે.

ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું હતું. પાણીનું એક એક ટીપું તેઓ બચાવી જાણતા હતા. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓે એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી ટાંકા સુધી પહોંચી જતું હતુ. આખા નગરમાં ઠેર ઠેર જળાશય, નહેર, તળાવ વગેરે બનાવેલા હતા. માટે મનહરનું પાણી નગર સુધી પહોંચી ઠેર ઠેર વહેંચાઈ જતું હતું. એટલું જ નહીં રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં ધોળાવીરા વાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે.

 

ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું

નગરના આજે જેટલા બાંધકામો બચ્યા છે, એમાંથી ૫૦ ટકા કરતા વધારે તો જળ વ્યવસ્થાપન માટેના છે. ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું, પણ તેનો અભ્યાસ કરવામાં આવે તો આજેય પાણી કેમ સાચવવું તેના રસ્તા મળી આવે એમ છે.

ધોળાવીરા જતા પ્રવાસીઓ જો ગાઈડની મદદ લે તો તેમને જાણવા મળે કે અવશેષોમાં એ જમાનાનું બાથરૃમ છે અને એ જમાનાનું ફ્રીજ પણ છે. ત્યાંનું કદાવર બાથરૃમ, જે આમ જનતા માટે નહીં પણ સત્તા પર બેઠેલા ખાસ નાગરિકો માટેનું હતું. એ બાથરૃમ સુધી જરા દૂર આવેલા કૂવામાંથી પાણી આવતું રહેતું. કુવામાં પાણી ખૂટે તો વળી નગર બહાર આવેલા કદાવર જળાશયોમાંથી કૂવો ભરાતો રહે એવી પણ ધોળાવીરાના ભણેલા અને ગણેલા એન્જીનિયરોએ વ્યવસ્થા કરી હતી.

 

ફ્રીજ અથવા જળ સંગ્રહનો ટાંકો, જેની દીવાલો કોઈ એક પથ્થરની નહીં, એકથી વધારે પ્રકારના પથ્થરો વાપરીને બનાવાઈ છે. તેના કારણે ઊનાળામાં પાણી ઠંડું રહે. આજે પણ તેમાં ભરાયેલું પાણી ઊનાળામાં ઠંડું રહી શકે એમ છે. પાણી ઠંડું રહે એટલા માટે બાથરૃમની દીવાલો ખાસ પ્રકારે બનાવાઈ હતી. પથ્થરના એકથી વધારે થર છે, તેની વચ્ચે મુલતાની માટીનું પડ છે. ફ્રીજને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે અને આ ટાંકાને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે છે.

ધોળાવીરાના જાણકાર ગાઈડ ચમનભાઈએ જણાવ્યું હતું કે આ જળ-સંગ્રહસ્થાન એ જમાનાનું ફ્રીજ છે. પણ ધોળાવીરા આવતા મોટા ભાગના પ્રવાસીઓ પથ્થરમાં ઊંડા ઉતર્યા વગર ફોટો શેસન કરીને રવાના થાય એટલે તેમને એ માહિતી મળી શકતી નથી’. ક્યારેક ફ્રીજ સાફ કરવાનું થાય ત્યારે બધું પાણી ખાલી કર્યા પછીય સાફ-સફાઈ માટે બહારથી લાવવું ન પડે એટલા માટે ફ્રીજમાં વળી નાનો હોજ પણ છે, જેમાં થોડું પાણી સચવાતું.

 

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું. આજનું પશ્ચિમ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિંધુ સભ્યતામાં સમાવેશ પામતા હતા. આ સંસ્કૃતિ ૮ હજાર વર્ષ એટલે કે જગતની સૌથી જુની સંસ્કૃતિ છે.

સિંધુ નદીના બન્ને કાંઠે વિસ્તરી હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એક સમયે આ સંસ્કૃતિનો વિસ્તાર ૧૫ લાખ ચોરસ કિલોમીટર (અત્યારના ભારત કરતાં અડધો) હતો. આપણુ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબનો કેટલોક ભાગ વગેરે સિંધુ સભ્યતાના પ્રદેશો હતા. સિંધુ સંસ્કૃતિ કેમ નાશ પામી એ અંગે સંશોધકો પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. વિવિધ થિયરીઓ રજૂ થતી રહે છે.

 

નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત

આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ થોડા વર્ષ પહેલા એક થિયરી રજૂ કરી હતી, જે પ્રમાણે નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત હતા. એ સંશોધન પ્રમાણે આજથી ૪૩૫૦ વર્ષ પહેલા ચોમાસું નબળું પડવાની શરૃઆત થઈ હતી. એ પછી સતત ૯૦૦ વર્ષ સુધી ચોમાસું નબળું જ રહ્યું. પરિણામે સિંધુ ખીણ વિસ્તાર છોડીને અહીંના લોકો અન્યત્ર જતાં રહ્યા હશે.

સંશોધન પ્રમાણે શરૃઆતમાં તો સિંધુ સભ્યતાના રહેવાસીઓએ ઓછા વરસાદમાં પણ રહેવાની ટેવ પાડી દીધી હતી. પરંતુ વરસો વરસ વરસાદ ઘટતો જ ગયો એમાં ખેતી-વેપાર-ઉદ્યોગ-ધંધા બધું જ નબળું પડતું ગયું. સુક્કા વાતાવરણમાં ઘણા લોકો-પશુ-સજીવો મૃત્યુ પામ્યા તો બાકીના બચવા માટે અન્ય સ્થળોએ જતાં રહ્યા હતા. એટલે ધોળાવીરા છેવટે એક ખંડેર જ રહી ગયું



Wednesday, January 6, 2021

11 મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 શાળાઓ ખોલવાનો નિર્ણય

11 મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 શાળાઓ ખોલવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ​​જાહેરાત કરી.


શિક્ષણમંત્રીની જાહેરાત :11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો સહિત UG અને PGની છેલ્લા વર્ષની કોલેજો પણ શરૂ થશે.


GRANTED SCHOOL NA TAMAM TEACHERS NE FAJALANU RAKSHAN

◆ Granted Secondary-Higher Secondary School Teachers-Staff will not have to lose Jobs due to Class-School closure, 70 thousand teachers will Benefit


◆ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો-સ્ટાફને વર્ગ-શાળા બંધ થવાને કારણે નોકરી ગુમાવવી પડશે નહીં, 70 હજાર શિક્ષકો લાભ થશે.



Friday, November 20, 2020

BREAKING NEWS : 23 NOVEMBER THI SHALA COLLEGES KHOLVANO NIRNAY HAL PURATO MOKUF

BREAKING NEWS :- 23 NOVEMBER THI SHALA COLLEGES KHOLVANO NIRNAY HAL PURATO MOKUF

સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ



◆ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.


● શાળા શરૂ કરવાને લઈને વાલી મંડળમાં શરૂઆતથી જ રોષ હતો

● ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.

Sunday, September 13, 2020

Circular to start 67 government secondary schools - 67 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા પરિપત્ર

◆ Good News ◆


● 67 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા પરિપત્ર


● જાણો ક્યા ક્યા જિલ્લામાં કેટલી શરૂ થશે?


● ક્યા ક્યા ગામમાં શરૂ થશે.


◆ Good News ◆


● Circular to start 67 government secondary schools


● Find out how many will start in which district?


● In which village will it start ?


Click Now 

Wednesday, September 9, 2020

ધો-૯ થી ૧૨ની શાળા ૨૧મીથી ખૂલશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શાળા ખોલવા અંગે માર્ગરેખા જાહેર કરી

Saturday, September 5, 2020

Big Breaking News

        ■ રૂપાણી સરકારની મહત્વની જાહેરાત...