■ એલેકઝાન્ડર ફાર્બસ ( ઇ.સ. ૧૮૨૧ ) ■
◆ જન્મ : લંડન
◆ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી
◆ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ અંગ્રેજો વતી ગુજરાતીમાં વહીવટ અર્થે આવ્યા હતા પરંતુ ગુજરાતી ભાષા સાથે લગાવ થતાં ફાર્બસ સાહેબ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતમાં અનેક મહાન કાર્યો કર્યા.
◆ કવિ દલપતરામની મદદથી ફાર્બસ સાહેબે ઇ.સ.૧૮૪૮માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરી, જે ત્યારબાદ 'ગુજરાતી વિદ્યાસભા'માં રૂપાંતરિત થઈ.
◆ગુજરાતના લોકોમાં પ્રિય બનેલા ફાર્બસ સાહેબની સ્મૃતિમાં સાદરામાં તેમના નામની ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના થયેલી છે.
◆ એલેકઝાન્ડર ફાર્બસની મહત્વની કૃતિઓ : રાસમાળા ભાગ 1 અને ભાગ 2
No comments:
Post a Comment
if you have any doubts please let me know